Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Saturday, February 29, 2020

નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ એલપીજી ગેસ એજન્સીઓ માં થતો ભ્રષ્ટાચાર માં તપાસ કરવા અને નવા પરવાનેદારો નિમણૂંક કરવા સરકારશ્રીને ભલામણ


નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ એલપીજી ગેસ એજન્સીઓ માં થતો ભ્રષ્ટાચાર માં તપાસ કરવા અને નવા પરવાનેદારો નિમણૂંક કરવા સરકારશ્રીને ભલામણ 

નવસારી જિલ્લામાં આજે વર્ષો થી ઘરેલુ ગેસ એલપીજી ગેસ વિતરણ કરવા માટે સરકાર શ્રી દ્વારા કમીશન પેટે પરવાનેદારો નિમણૂંક કરવામાં આવેલ છે. જેમાં સરકાર દરેક ગેસ સિલેન્ડર પાછળ ફકત હોમ ડિલવરી કરવા માટે કમીશન આપે છે. અને ગોડાઉન ઉપરથીઊ જે નાગરિકો ગેસના સિલેન્ડર પોતે લઈ જાય છે એની પાસે હોમ ડિલવરીનો ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ જમીની હકીકતમાં આજે એલપીજી ગેસ વિતરણ કરનાર ગેસ એજન્સી જેને ફકત સરકાર કમીશન પેટે  પરવાનેદાર તરીકે નિમણૂંક કરી છે. ગોડાઉન ડિલવરી ઉપર પણ હોમ ડિલવરીનો ચાર્જ પરવાનેદારો વસૂલ કરી રહ્યા છે. અને કાયદેસર સમયસર હોમ ડિલવરી પણ કરતા નથી. કેટલાક એલપીજી ગેસ વિતરણ કરનાર એજન્સીઓ માં પરવાનેદારોના કર્મચારીઓ નાગરિકો સાથે અસભ્ય વર્તન કરવાની પણ ફરિયાદ મળી રહી છે. ગેસ એજન્સીના પરવાનેદારો પોતે માલિકિયત હક ધરાવતા હોય એવો નાગરિકો સાથે વર્તન કરતા નજરે પડી રહ્યા છે. મોટા ભાગના ગેસ એજન્સીના પરવાનેદારો પોતાના ગોડાઉન માં એક્સપાયર ડેટના સિલેન્ડર નાગરિકોને આપવાની પણ ફરિયાદ મળી રહી છે. પોતાની દુકાનો માં કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન અને લઘુતમ વેતન ન આપી આજે મહત્તમ  બેરોજગારીના ફાયદો મેળવી મહિલાઓના શોષણ કરવાની ચર્ચા પણ ચાલી રહી છે. સુરક્ષા ના સાધનો પણ કાયદેસર રાખવામાં એજન્સીના માલિકો ગુનો સમજી રહ્યા છે. નવસારી જિલ્લાના ગેસ એજન્સીના પરવાનેદારોની તપાસ કરવા માટે અધિકારીઓ ક્યાં છે એ શોઘવો મુશ્કેલ છે. વર્ષો થી ભ્રષ્ટાચાર આજે ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. અને આજે ગુજરાત સરકાર કરોડો રૂપિયા સબસિડી આપવા છતા બદનામ થઈ રહી છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જેથી તમામ ફરિયાદો ને ધ્યાનમાં લઈ તપાસ કરી કાર્યવાહી કરવા એ પહેલાં સરકાર ને ફકત ટુંક સમય માટે આપેલ પરવાનગીઓ રદ્દ કરી અને કાયદા મુજબ ફરીથી નવો પરવાનેદારોની નિમણૂંક કરવા સરકારને ભલામણ કરવા ચર્ચા થઈ રહી છે. જેમાં નવો પરવાનેદાર નિમણૂંક કરવા થી સરકારને કરોડો રૂપિયા ના ફાયદો થશે. નવો રોજગારી ઉભી થસે. અને સેટિંગ ડોટ કોમ થી કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર માં મોટી રાહત નાગરિકોને મળશે. 
ઉપરોકત સમાચાર  જન હિત , ગુજરાત સરકારના હિત સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત , નવી યોજના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રેરિત છે. જેમાં ભારતના દરેક નાગરિક પોતાના ફરજ મુજબ નવો ભારતની રચના માં ભાગ લઈ શકે છે.
સદર બાબતે દરેકનો મંતવ્ય અને ફરિયાદ આવકાર્ય છે. આપનો મંતવ્ય અને ફરિયાદ અહી નીચે કોમેન્ટ બોક્ષ માં લખવા વિનંતી. ફરિયાદ લેખિતમાં પણ અમોને આપી શકાય. પુરાવા સાથેની ફરિયાદ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માં આવશે . જેની નકલ પણ આપવામાં આવશે.ભ્રષ્ટાચાર મટાડવા માટે આપ સૌનુ સકારાત્મક સહકારની અપેક્ષા રાખીએ છે. 

Friday, February 28, 2020

નવસારી જિલ્લામાં પહેલીવાર આધ્યાત્મિક નૈસર્ગિક ઉપચાર ! આજે જ સમય મેળવી સંપર્ક કરવો.. કહી મૌકા નિકલ ન જાયે...


નવસારી જિલ્લામાં પહેલીવાર  કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્રની ભવ્ય શરૂઆત

આજે મોઘવારી મંદી ભ્રષ્ટાચાર બેરોજગારી  ચરમસીમા ઉપર છે. માનવજીવન આહિસ્તા આહિસ્તા  કમજોર અલ્પાયુ નજરે પડી રહ્યો છે. અતિ આધુનિક વૈજ્ઞાનિક વિકાસ થી સમસ્ત માનવજીવન માં વિકાસ ના બદલે વિનાશ તરફ અગ્રસિત થઈ રહ્યો છે. જરૂરિયાત નવી નવી રોજ વધવા પામી છે.સાથે સાથે શારીરિક શ્રમ ધીમે ધીમે ઓછુ થઈ રહ્યો છે. અને આજે મધ્યમ વર્ગ સુધીના નાગરિકો શ્રમ વિહીન થયા છે.સર્વોચ્ચ અને વીઆઈપી આજે સમાજ કે ધર્મ આધારિત નથી, ધન આધારિત છે. અને એ નાણાં આધુનિક માં આધુનિક ભૌતિક સુવિધાઓ એ આજે માનવ જીવન જ નહિ માનવ શરીર ને પણ કમજોર દર્દીઓની લાઇન માં ઉભા કરેલ છે. અને અતિ આધુનિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર આધુનિક રહન સહન, પ્રદુષિત વાતાવરણ  ખાન પાનની નવી પદ્ધતિઓ થી આજે પ્રત્યેક વ્યક્તિ કોઈ ન કોઈ મોટી બીમારી થી પીડિત છે.અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ થી વૈજ્ઞાનિક ખોજ અને સર્વે મુજબ કોઈ પણ સંજોગે સારું કરવા શક્ય નથી. આજે માનવ શરીર જ નહીં માનવજીવન ત્રાહિત છે. બીમારી ફકત શરીરના તલ પર નથી એ મન થી આત્મા સુધી પસાર થઈ ચુકી છે. અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ માનવ શરીર માં પણ વધુ મા વધુ બે થી પાચ ટકા સુધી જ જાણી શકી છે. અને આધુનિક વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ માનવ શરીર માં જ્યારે શારીરિક માં અજાણ છે ત્યારે માનસિક અને આધ્યાત્મિક  રોગો સુધી સારવાર કરવા કોઈ પણ સંજોગોમાં શક્ય નથી.
  નવસારી જિલ્લામાં પહેલીવાર પ્રાચીનકાળના ભારતીય રૂષિ મુનિયોની ગહન શોધ થી નિર્મિત ચિકિત્સા પદ્ધતિ ઓ  જેવા કે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ જેમાં ધ્યાન, યોગ, પ્રાણાયામ સાથે પંચ તત્વ ચિકિત્સા જેનાથી માનવ શરીરની રચના થઈ છે. જેમાં જળ, માટી, વાયુ અગ્નિ વગેરે  ચિકિત્સા પદ્ધતિઓને અતિ આધુનિક વૈજ્ઞાનિક રીતે ગહન શોધ કરી  સારવાર આપવામાં આવે છે. 
    આધુનિક વૈજ્ઞાનિક રીતે આધ્યાત્મિક ચિકિત્સા પદ્ધતિ જેમાં મેડીટેશન એક મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ હાલ માં તથાકથિત ધર્મના ઠેકેદારો ધ્યાન ફકત ભગવત પ્રાપ્તિ માટે જ પ્રચાર કરી છે. પરંતુ હકીકતમાં એ પૂર્ણ સત્ય નથી. જે નાણાં થી એરોપ્લેન લઈ શકાય છે એનાથી કાર કે મોટરસાયકલ પણ લઈ શકાય.જેવી રીતે  મોટો બંગલો લેવા માટે રાજમહલ ખરીદી કરવા દરેકને શક્ય નથી. પરંતુ એક સામાન્ય મકાન સુધી દરેક માટે શક્ય છે. એવી રીતે જ ધ્યાન ના સામાન્ય પ્રયોગો થી શારીરિક બીમારીઓ થી મુક્તિ મેળવી શકાય. 
    આજે વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણિત થયેલ છે કે ૯૮% બીમારીઓના પ્રમુખ કારણ મન છે. અને મન વિચારોના એક માયા જાળ છે. વિચારોના માયા જાળનો સીધી અસર શરીર ઉપર થાય છે. અને શરીર રોગ ગ્રસ્ત થઈ જાય છે.ધીમે ધીમે શરીર માં એ એક રોગના નામે જન્મે છે. માનવ શરીર માં રોગનો નિદાન એનો કારણ મટાડવા વગર નાબૂદ કરવા કોઈ પણ રીતે શક્ય નથી. 
નવસારી જિલ્લામાં પહેલીવાર કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર માં કોઇ પણ બીમારીને જડ મૂડથી નાબૂદ કરવા માટે એક અનોખી દિવ્ય ચિકિત્સા પદ્ધતિ થી સારવાર કરવાની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જેમાં આપ સૌનુ સ્વાગત છે.
વધુ માહિતી માટે રૂબરૂ સમય મેળવી સંપર્ક કરવા વિનંતી..
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર 
અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી મો.9898630756 /   9227850786  /  9328014099 
સમય મેળવી  સમયસર આવવા વિનંતી

Sunday, February 23, 2020

નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ માં ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર ! સરકારના તપાસ નિયમોની એસી કી તૈસી ! જવાબદાર કૌણ..? RTI લકવાગ્રસ્ત ! દારૂબંદીના કાયદા મુજબ જ તપાસ..?

નવસારી:- પુરવઠા વિભાગ માં ભ્રષ્ટાચાર નો અધિકાર....? ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...! જવાબદાર કૌણ..? 
    
નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે. સરકાર ઠેર ઠેર પ્રચાર પ્રસાર ભ્રષ્ટાચાર રોકવા માટે કરોડો રૂપિયા ફકત બેનરો માટે ખર્ચે છે.એ ખર્ચ સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. સરકાર બેકફુટ ઉપર ભલે આવી જાય પરંતુ એના જ પ્રશાસનિક અધિકારીઓ ભ્રષ્ટાચારનો અધિકાર માટે રાત - દિવસ મહેનત કરી રહ્યા છે. ધોણા દિવસે ડકૈતી કરવામાં આવે છે. સરકાર કરોડો રૂપિયા બેનરો પાછળ ખર્ચ કરશે પરંતુ તપાસ કરવા માટે જિલ્લા દીઠ એક તટસ્થ અધિકારીની નિમણૂંક કેમ ન કરી શકે ?અહીં સ્થાનિક સમાચાર પત્રો માં અહેવાલ ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં આવે છે. મળેલ માહિતી મુજબ નવસારી જીલ્લા માં સમાચાર પત્રોમા પ્રસિદ્ધ થતા અહેવાલને જેતે જિલ્લા ની કચેરી અને ગાધીનગર સુધી પહોચાડવા માટે માહિતી વિભાગ કાયદેસર કાર્યરત છે. પરંતુ ભ્રષ્ટાચાર એવા અધિકારીઓને પોતાના કદમપોસી કરાવી ચુકેલ છે. પુરવઠા સંબંધિત કચેરીના મુખ્ય અધિકારીઓની નોકરી એમના અધિકાર છે. સરકારની ફરજમાં આવે છે એમનો ભરણપોષણ કરવા સરકારના બંધારણ માં છે. ત્યારે એ કાયદેસર કામ કરવા બંધાયેલ નથી. દર વર્ષે દેશ માં આશરે ૭૫૦ અરબ રૂપિયા ફકત સરકારી રાશન પાછળ ખર્ચે છે.કરોડો અરબો રૂપિયા એલપીજી ઘરેલુ ગેસની સબસિડી પાછળ આપે છે.
 જીડીપીનો એક થી બે  ટકો ખર્ચ કરતી સરકારને આજે અધિકારીઓ જ બદનામ કરી રહ્યા છે. હાલમાં એક અરજદારે સરકારી રાશનની દુકાનોમા બિલ આપવા માટે જોરદાર મજબૂત ફરિયાદ કરી. પરંતુ અહીં અધિકારીઓ એ અરજીને તપાસ કરવા બદલે સ્વચ્છ ભારતની ટોકરી માં મુકીને સંતોષ વ્યક્ત કરી છે.
નવસારી જિલ્લામાં મામલતદારો પાસે સરકારના પરિપત્ર મુજબ સરકારી રાશનની દુકાનો માં કરવામાં આવતી લઘુતમ તપાસ માટે દર માસે ૧૮ પરવાનેદારોની તપાસ અને  દર ત્રણ માસે ફરજિયાત દરેક દુકાનોની તપાસ કરવાની હોય છે. એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મા એક પણ મામલતદાર કચેરી કાયદેસર તપાસ કરેલ નથી. દર માસે એક મામલતદાર ની કચેરી દ્વારા ૧૮ દુકાનોની તપાસ કરવો જોઈએ. વર્ષે ૨૧૬ના બદલે મોટા ભાગની કચેરી થી છેલ્લા ત્રણ વર્ષમાં પણ કેટલી ક દુકાનો ની તપાસ કરેલ નથી. એલપીજી ગેસ એજન્સીઓની તપાસ કરવો એ અધિકારીઓ ગુનો સમજી તપાસ જ નથી કરી શકતા. લાભાર્થીઓને બિલ આપેલ છે કે કેમ.? પરવાનેદારો પાસે બિલો આપવા માટે પ્રિન્ટર મશીન  છે કે કેમ .? અને વધુ જ કાયદેસર છે ત્યારે જેતે કચેરી માં મગાવી અરજદાર ને કેમ નિરીક્ષણ કરવા મા સંકોચ કરી રહ્યા છે. એ આજે દરેકે દરેક સમજી શકે છે.
     નવસારી જિલ્લા માં પુરવઠાવિભાગ ની તપાસ માટે નાયબ મામલતદાર પુરવઠા ,મામલતદાર , પ્રાન્ત અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી અને એની કચેરીના મોટા ભાગના અધિકારીઓ સાથે ગાધીનગર અમદાવાદ સુધીના અધિકારીઓ સામેલ છે. છતા ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે ફરિયાદ કોણે કરવી? અને કયાં કરવી ? એ એક સળગતો પ્રશ્ન છે. ? આજે સવાલ કરનાર ઉપર જ કાયદાકીય તપાસ કરવો, દેશ દ્રોહ જેવો ગુનો અથવા એન કેન પ્રકારેણ કેશ દાખલ કરવાની એક પ્રથા પ્રચલિત છે. જેથી નાગરિકો હોય કે સમાજસેવી સંસ્થાઓ, જાગૃત નાગરિક હોય કે મીડિયા કર્મીઓ , આરટીઆઈ એક્ટીવિસ્ટો હોય કે અન્ય . સરકાર ગમે એ સારી યોજનાઓ કે ખર્ચ કરે. અમલવારી કૌણ કરશે ? 
નવસારી જિલ્લામાં આશરે ૧૫ જેટલી એલપીજી ગેસ એજન્સીઓ છે. અને સદર ગેસ એજન્સીઓ ફકત એક પરવાનેદાર કે કમીશન એજન્ટ છે. એ કોઈ માલિક નથી. સરકાર ગેસ વિતરણ કરવા માટે દરેક કામ માટે મજુરી પેટે કે જેતે નાગરિકોના ઘરે અને ગોડાઉન ડિલવરી કરવા માટે અલગ અલગ રીતે કમીશન આપે છે. સરકારની નવી નવી યોજના દીઠ  કમીશન આપવામાં આવે છે. અને એ એજન્સીઓ આજે કેટલાક લર્ષોથી એક ન એક પરવાનેદારો પાસે છે. અને એક જ પરવાનેદાર પાસે એક એજન્સી વર્ષો સુધી રહે ત્યારે ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થવો એક સામાન્ય વાત છે. અને આજે મળતી માહિતી મુજબ માલિક સમજી ગયા છે. અને ભ્રષ્ટાચાર જ નહિ નાગરિકો સાથે અસભ્ય વર્તન કરતા પણ જોવા મળે છે. ટુક સમય માં કરોડપતિ કેવી રીતે થઈ શકે છે..? સરકાર પાસે આજે એમની સંપત્તિની તપાસ માટે અરજીઓ કરવાની ચર્ચા ચાલી રહી છે. દરેક પરવાનેદારની ફરજ છે કે એકસપાયર ડેટના એલપીજી ગેસના બાટલાઓ પરત કરે. પરંતુ પરવાનેદારો ભ્રષ્ટાચાર કરવામાં જ ઉપર નથી આવતા. અને તપાસ કરનાર અધિકારીઓ પણ આજે વર્ષો સુધી તપાસ કેમ નથી કરી શકે ? એ અહીં લખી શકાય નહીં. પરંતુ એ જગ જાહેર છે.આજે એલપીજી ગેસનો ભાવ ડબલ થયા છે. એના ઉપર એજન્સીના પરવાનેદારોના ભ્રષ્ટાચાર ..હવે મોઘવારી મંદી અને ભ્રષ્ટાચાર દિવસે  દિવસે બધી રહ્યો છે. અને પરવાનેદારો જેની પાસે ટુક સમયમાં જ કરોડો અરબોની સંપત્તિ ભેગી થતી છે. એની તપાસ આજે કોણ કરશે.?
નવસારી જીલ્લામાં નવસારી પ્રાન્ત કચેરી માં નવસારી શહેર ,ગ્રામ્ય અને જલાલપોર તાલુકા મામલતદાર શ્રી ઓ સામે પુરવઠા માં થતો ભ્રષ્ટાચાર અને સરકારી કાયદા મુજબ તપાસ વગેરે કાયદાઓ માં કરેલ આરટીઆઈ ની પ્રથમ અપીલની સુનવણી આજે થવાની છે. આજે સરકારી કાયદાઓ અને કરેલ કામગીરી સાથે ખાસ કરીને પરવાનેદારો દ્વારા લાભાર્થીઓને આપેલ બિલો માટે  માહિતી અધિકાર માં શું ન્યાય મળશે ? એના ઉપર સૌની નજર છે..? અગાઉ ના અપીલ અધિકારીઓ અને જાહેર માહિતી અધિકારીઓ એ અરજદાર ને દરેક પરવાનેદારો દ્વારા તમામ બિલો અને રજી. મામલતદાર શ્રીઓની કચેરી માં માહિતી નિરીક્ષણ કરાવેલ હતા. આજે ભ્રષ્ટાચાર વધ્યુ છે એ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી પોતે જણાવી રહ્યા છે.
 આજે પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોના હિત માટે સરકાર દ્વારા નવસારી જિલ્લામાં થતો ખર્ચના હિસાબ થસે ? તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિહ મુજબ આરટીઆઈ સે ભ્રષ્ટાચાર કમ હુઆ.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જી કે મુતાબિક આરટીઆઈ કા મતલબ સવાલ પૂછને કા અધિકાર...
નવસારી જીલ્લામાં આજે રાશન અને ગેસ એજન્સી બન્ને સરકારી પરવાનેદારો ની તપાસ સરકાર ક્યારે કરાવશે .? એ જોવાનુ બાકી રહ્યો.  

ज्योतिष एक बर्ह्म विज्ञान आइये जाने ज्योतिष के बारे में


ज्योतिष पर एक विचार 
 

             ज्योतिष के नाम पर सौ में से निन्यानबे धोखाधड़ी है। और वह जो सौवां आदमी हैनिन्यानबे को छोड़ कर उसे समझना बहुत मुश्किल है। क्योंकि वह कभी इतना डागमेटिक नहीं हो सकता कि कह दे कि ऐसा होगा ही। क्योंकि वह जानता है कि ज्योतिष बहुत बड़ी घटना है। इतनी बड़ी घटना है कि आदमी बहुत झिझक कर ही वहां पैर रख सकता है। जब मैं ज्योतिष के संबंध में कुछ कह रहा हूं तो मेरा प्रयोजन है कि मैं उस पूरे-पूरे विज्ञान को आपको बहुत तरफ से उसके दर्शन करा दूं उस महल के। मैं इस बात की चर्चा कर रहा हूं कि कुछ आपके जीवन में अनिवार्य है। और वह अनिवार्य आपके जीवन में और जगत के जीवन में संयुक्त और लयबद्ध हैअलग-अलग नहीं है। उसमें पूरा जगत भागीदार है। उसमें आप अकेले नहीं हैं।
         अस्तित्व में सब क्रिसक्रास प्वाइंट्स हैंजहां जगत की अनंत शक्तियां आकर एक बिंदु को काटती हैंवहां व्यक्ति निर्मित हो जाता हैइंडिविजुअल बन जाता है। तो वह जो सारभूत ज्योतिष है उसका अर्थ केवल इतना ही है कि हम अलग नहीं हैं। एकउस एक ब्रह्म के साथ हैंउस एक ब्रह्मांड के साथ हैं। और प्रत्येक घटना भागीदार है।
         जब एक बच्चा पैदा हो रहा है तो पृथ्वी के चारों तरफ क्षितिज को घेर कर खड़े हुए जो भी नक्षत्र हैंग्रह हैंउपग्रह हैंदूर आकाश में महातारे हैंवे सब के सब उस एक्सपोजर के क्षण में बच्चे के चित्त पर गहराइयों तक प्रवेश कर जाते हैं। फिर उसकी कमजोरियांउसकी ताकतेंउसका सामर्थ्यसब सदा के लिए प्रभावित हो जाता है।
           जन्म के समयबच्चे के मन की दशा फोटो प्लेट जैसी बहुत ही संवेदनशील होती हैं। जब बच्चा गर्भ धारण करता हैयह पहला एक्सपोजर है। जब बच्चा पैदा होता है वह दूसरा एक्सपोजर है। ये दो एक्सपोजर बच्चे के संवेदनशील मन पर फिल्म की तरह छप जाते हैं। उस समय में जैसी दुनिया है वैसी की वैसी बच्चे पर छप जाती है। यह बच्चे के सारे जीवन की सहानुभूति और विद्वेष को तय करता है.
                     इस संबंध में यह भी आपको कह दूं कि ज्योतिष के तीन हिस्से हैं एकजिसे हम कहें अनिवार्यएसेंशियलजिसमें रत्ती भर फर्क नहीं होता। वही सर्वाधिक कठिन है उसे जानना। फिर उसके बाहर की परिधि हैनॉन एसेंशियलजिसमें सब परिवर्तन हो सकते हैं। मगर हम उसी को जानने को उत्सुक होते हैं। और उन दोनों के बीच में एक परिधि हैसेमी एसेंशियलअर्द्ध अनिवार्यजिसमें जानने से परिवर्तन हो सकते हैंन जानने से कभी परिवर्तन नहीं होंगे। तीन हिस्से कर लें। एसेंशियलजो बिलकुल गहरा हैअनिवार्यजिसमें कोई अंतर नहीं हो सकता। उसे जानने के बाद उसके साथ सहयोग करने के सिवाय कोई उपाय नहीं है। धर्मों ने इस अनिवार्य तथ्य की खोज के लिए ही ज्योतिष की ईजाद कीउस तरफ गए। उसके बाद दूसरा हिस्सा हैसेमी एसेंशियलअर्द्ध अनिवार्य। अगर जान लेंगे तो बदल सकते हैंअगर नहीं जानेंगे तो नहीं बदल पाएंगे। अज्ञान रहेगातो जो होना है वही होगा। ज्ञान होगातो आल्टरनेटिव्स हैंविकल्प हैंबदलाहट हो सकती है। और तीसरा सबसे ऊपर का सरफेसवह हैनॉन एसेंशियल। उसमें कुछ भी जरूरी नहीं है। सब सांयोगिक है।
                 मैं जिस ज्योतिष की बात कर रहा हूंऔर आप जिसे ज्योतिष समझते रहे हैंउससे गहरी हैउससे भिन्न हैउससे आयाम और है। मैं इस बात की चर्चा कर रहा हूं कि कुछ आपके जीवन में अनिवार्य है। और वह अनिवार्य आपके जीवन में और जगत के जीवन में संयुक्त और लयबद्ध हैअलग-अलग नहीं है। उसमें पूरा जगत भागीदार है। उसमें आप अकेले नहीं हैं .
               तीन बातें हुईं। ऐसा क्षेत्र है जहां सब सुनिश्चित है। उसे जानना सारभूत ज्योतिष को जानना है। ऐसा क्षेत्र है जहां सब अनिश्चित है। उसे जानना व्यावहारिक जगत को जानना है। और ऐसा क्षेत्र है जो दोनों के बीच में है। उसे जान कर आदमीजो नहीं होना चाहिए उससे बच जाता हैजो होना चाहिए उसे कर लेता है। और अगर परिधि पर और परिधि और केंद्र के मध्य में आदमी इस भांति जीये कि केंद्र पर पहुंच पाए तो उसकी जीवन की यात्रा धार्मिक हो जाती है.
              जब तुम ज्योतिषी के पास जाते होउससे आवश्यक प्रश्न पूछोजैसे कि मैं तृप्त मरूंगा या अप्रसन्न मरुंगा?’ ये पूछने जैसा प्रश्न हैयह एसेंसियल ज्योतिष से जुड़ा है। तुम सामान्यतया ज्योतिषी से पूछते हो कि कितना लंबा तुम जिओगे--जैसे कि जीना पर्याप्त है। तुम क्यों जिओगेकिसके लिए तुम जिओगेज्योतिष तुम्हारे हाथ में उपकरण हो सकता है यदि तुम एसेंसियल को नॉन एसेंसियल से अलग कर सको।
                गुलाब का फूल गुलाब का फूल हैवहां कुछ और होने का कोई प्रश्न ही नहीं है। और कमल कमल है। न तो कभी गुलाब कमल होेने की कोशिश करता हैन ही कमल कभी गुलाब होने का प्रयास करता है। इसी कारण वहां कोई विक्षिप्तता नहीं है। उन्हें मनोविश्लेषक की जरूरत नहीं होतीउन्हें किसी मनोवैज्ञानिक की जरूरत नहीं होती। गुलाब स्वस्थ है क्योंकि गुलाब अपनी वास्तविकता को जीता है । और यही सारे अस्तित्व के साथ है सिवाय मनुष्य के। सिर्फ मनुष्य के आदर्श और चाहिए होता है। तुम्हें यह या वह होना चाहिए’--और तब तुम अपने ही खिलाफ बंट जाते हो। चाहिए और है दुश्मन है। और जो तुम हो उसके अलावा कुछ और नहीं हो सकते। इसे अपने हृदय में गहरे उतरने दो: तुम वही हो सकते हो जो तुम होकभी भी कुछ और नहीं। एक बार यह सत्य गहरे उतर जाता है, ‘मैं सिर्फ मैं ही हो सकता हूं’ सभी आदर्श विदा हो जाते हैं। वे स्वतः गिर जाते हैं। और जब कोई आदर्श नहीं होतावास्तविकता से सामना होता है। तब तुम्हारी आंखें यहां और अभी हो जाती हैंतब तुम जो है उसके लिए उपलब्ध हो जाते हो। भेदद्वंद्वविदा हो जाते हैं। तुम एक हो। 

Monday, February 17, 2020

નવસારી જિલ્લામાં પહેલીવાર ઇલેક્ટ્રોપૈથી, આયુર્વેદ અને પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર



નવસારી જિલ્લામાં ભારતીય પ્રાચીન રૂષિ મુનિઓ દ્વારા રચિત નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ આયુર્વેદ સાથે અતિ આધુનિક પદ્ધતિ ઇલેક્ટ્રોપૈથી થી લકવો , ઘુટણ, એડી,પગમા તણાવ, કમર ,પીઠ,ગર્દન,માથુ.સાધા ના દુખાવા વગેરેની સારવાર  કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. ઉપરોક્ત ત્રણે પૈથી ની સંકલિત સારવારમાં કોઈ પણ પ્રકારના સાઇડ ઈફેક્ટ કે દુષપ્રભાવ નથી.  
     આજે આધુનિક યુગમાં મળતી તમામ ભૌતિક સુખ સવિધાઓ અને ખાન - પાનથી શારિરીક શ્રમ તદ્દન ઓછુ કે નહિવત થઈ રહ્યો છે. વાતાવરણ માં પણ પ્રદૂષણ થી શરીર માટે અત્યંત જરૂરી શ્વાસ પણ શુદ્ધ નથી. પાણી પીવા લાયક નથી મળતો. બાજાર માં થી મળતો ઠંડુ પાણી મોટા ભાગે કેમિકલયુક્ત હોય છે.ખોરાક માં ભેળસેળ શાકભાજી કઠોર વધુ ઉત્પાદન માટે યુરિયા, કેમિકલ ખાતરનો ઉપયોગ કરવા થી આજે ઓછીગુણવત્તાવાળો હોવાથી રોગપ્રતિકારક શક્તિ આહાર માં તદ્દન ઓછી માત્રા માં હોય છે. જેથી આજે મોટા ભાગે દરેક વ્યક્તિની શરીર માં કોઈ ન કોઈ રોગ જેમાં ઉપરોક્ત દુખાવો થવા સ્વાભાવિક છે. 
નવસારી જિલ્લામાં શરીરના તમામ પ્રકારના દુખાવો જેમાં પગથી માથા સુધી ની સારવાર માટે પ્રાચીન થી આધુનિક પદ્ધતિઓના સમન્વય કરી એક સાથે એક જ સ્થળે આપવાની શરૂઆત કરવામાં આવી રહ્યો છે.  
આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર માં કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોની જડ મૂળથી મટાડવાની પદ્ધતિ છે.

નવસારી જિલ્લામાં પહેલીવાર અને કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર,તાત્કાલિક રાહત આપનાર , અને સમયનો અભાવ હોવાથી એપોઇન્ટમેન્ટ ટેલિફોનથી લઈને સારવાર લેવા માટે આવવા વિનંતી. 

લકવાગ્રસ્ત દર્દીઓ માટે સ્પેશિયલ સારવાર આપવામાં આવે છે.જેથી તમામ રિપોર્ટ સાથે એક ટુવાલ લાવવાનો રહેશે. પંચકર્મ માં માટી ચિકિત્સા,શિરોધારા, બસ્તીચિકિત્સા,જલ ચિકિત્સા, જડીબુટ્ટીનો સ્ટીમબાથ, કે અલગ અલગ સારવાર માટે હલકો નાસ્તો કે ભૂખ્યા પેટે આવવો. 

વધુ માહિતી માટે સંપર્ક કરો:- 
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર 
અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી મો. 9173904511  / 9328014099

Monday, February 10, 2020

नवसारी जिले के विजलपोर शहेर में ऋषि मुनियो द्वारा रचित प्राचीन पद्धति प्राकृतिक उपचार पंच कर्म में भाप स्नान ( स्टीम बाथ )




 नवसारी जिले के विजलपोर शहर में ऋषि मुनियो द्वारा रचित  प्राचीन पद्धति प्राकृतिक उपचार 
पंचकर्म में भाप स्नान ( स्टीम बाथ )
मिनटों में तनाव को दूर करता है स्टीम बाथ, इसके ये फायदे भी जानिए
         यह एक प्राचीन पद्धति है, जिसने अपनी अनेक खूबियों के कारण अपनी एक खास अहमियत बना ली है। कहते हैं, किसी भी असाध्य रोग में मानव शरीर के रोम छिद्रो को खोलकर पुराने नासूर या असाध्य चर्म रोग,लकवा,सभी प्रकार के जोडो के दर्द को जड से मिटाने ,पाचन संबधित रोगो,कमर दर्द घुटने का दर्द , आदि को ठीक करने के लिए बहुत पहले वैद्य भाप स्नान का मशविरा दिया करते थे। विज्ञान ने इनके चमत्कारिक गुणों को न केवल परखा, बल्कि इससे होने वाले स्वास्थ्य लाभ की कसौटी पर कसकर इसे सौ फीसदी अंक भी दिए हैं। इस जादुई स्नान में असंख्य बीमारियों से जूझने की शक्ति तो है ही, यह त्वचा को लम्बे समय तक जवां बनाए रखने में भी कारगर है। 
प्रतिरोधक क्षमता को दे सुरक्षा कवच
वैसे तो हमारा इम्यून सिस्टम हमारे भीतर जेनेटिकली हस्तांतरित होता है, लेकिन इसे कई तरह की हाइड्रोथेरेपी के जरिए भी मजबूत किया जा सकता है। उनमें से एक है स्टीम बाथ। जड़ी बूटियों से युक्त गर्म पानी के भाप को शरीर पर पड़ने से यह शरीर में ल्यूकोसाइट को प्रोत्साहित करता है। ल्यूकोसाइट एक कोशिका है, जो संक्रमण से लड़ने में मदद करती है। इससे शरीर की प्रतिरक्षा प्रणाली बढ़ती है। महज एक दिन स्टीम बाथ लेने से शरीर का इम्यून सिस्टम बेहतर नहीं होता, बल्कि इसके लिए नियमित तौर पर स्टीम बॉथ लेने की जरूरत पड़ती है। लेकिन इस बात का भी ध्यान रखना चाहिए कि विशेषज्ञ सही हो।

जोड़ों को दे जबरदस्त मजबूती
स्टीम बाथ हमारे  शरीर को  दौड़ने, टहलने या व्यायाम के लिए ज्यादा सक्रिय बनाता है। स्टीम बाथ का प्रभाव जानने के लिए एक शोध किया गया, जिसमें यह पाया गया कि स्टीम बाथ की गर्माहट घुटनों के जोड़ आदि को अधिक लचीला बनाती है।

तनाव को करे मिनटों में गायब

आज तनाव हमारे जीवन का एक हिस्सा-सा बन चुका है। अगर सही वक्त पर तनाव को नियंत्रित न किया जाये तो यह अवसाद, चिड़चिड़ापन, मानसिक अपंगता आदि में तब्दील हो सकता है। हमारे शरीर में कॉर्टिसोल नामक हार्मोन उत्पन्न होने के कारण ही हमें ज्यादा तनाव होता है। स्टीम बाथ लेने से शरीर में कॉर्टिसोल नामक हार्मोन कम होता है, जिससे तनाव नहीं होता। 

उम्र के प्रभाव को करे कम

प्रदूषण और हवा में तैरती धूल-मिटटी के कारण चेहरे पर अनेक तरह के हानिकारक विषाक्त पदार्थ जमा हो जाते  हैं, जिनसे त्वचा के रोमछिद्र बंद हो जाते हैं और चेहरे पर मुहांसे, ब्लैक हेड्स जैसी तमाम समस्याएं होने लगती हैं। स्टीम बाथ लेने से त्वचा के रोमछिद्रों में भरे विषाक्त पदार्थ बाहर निकल जाते हैं और चेहरे पर जमी गंदगी भी दूर हो जाती है। स्टीम बाथ में आपको सालों तक जवां बनाए रखने की कुदरती क्षमता छिपी होती है।

बनाए स्लिम और फिट
आमतौर पर वजन घटाने के लिए हम गर्म पानी पीने, डाइट चार्ट, कठिन वर्कआउट और विभिन्न प्रकार की दवाओं तक का सहारा लेते हैं, जिनका शरीर पर प्रतिकूल असर पड़ता हैं। लेकिन स्टीम बाथ इन सबसे अलग एक कुदरती तरीका है, जिससे हम आसानी से अपना वजन कम कर सकते हैं। स्टीम बाथ लेने से शरीर की अतिरिक्त कैलोरी कम होती है और वजन भी घटता है। नियमित स्टीम बॉथ लेना शरीर की कैलोरी को कम करने में उतना ही सहायक होता है, जितना वजन घटाने के लिए जिम जाना, डाइट पर रहना या नियमित व्यायाम करना। 

                आज पश्चिमी सभ्यता के अपने देश भारत में जब से आगमन हुआ है साथ ही साथ नई नई बीमारीयों का भी आगमन एक नये रूप में देखा जा रहा है । और इन बीमारीयो को मिटाने के लिये हम अपनी प्राचीन ऋषि मुनियो की परंपराओ को छोडकर अंग्रेजी दवाओ के सामने घुटने टेक दिये हैं। परिणाम स्वरूप भारत पहले अंग्रेजो का गुलाम था अब अंग्रेजी दवाओ का । और ऐसा नही है कि भारत ने पश्चिमी सभ्यता को अपनाया है ।ठीक विपरीत आज पश्चिमी देश के वासी हमारी सभी खोजो को अपनाने में कोई कसर बाकी नही रखी है । उनका परिणाम यह हुवा कि आज हमारे ऋषि मुनियो की खोज को अपनाकर वे सब अपनी बीमारीयो से मुक्त हो रहे हैं।और हम सभी किसी न किसी बीमारी के शिकार ।

 नवसारी जिले के विजलपोर शहेर में अपने प्राचीन ऋषि मुनियो की प्राचीनतम खोज प्राकृतिक चिकित्सा पद्धति की फिर से एक आधुनिक ढंग से शुरूवात की है । जिसमे बहुत अच्छे और चमत्कारिक परिणाम सभी रोगो में मिल रहे हैं। आप सभी आमंत्रित है। इस प्राकृतिक नैसर्गिक उपचार पद्धति में जहां कोई (साईड इफेक्ट) दुष्परिणाम नही है वहीं हमारे देश के विकास में रोजगार और मंदी महगाई से छुटकारे दिलाने में कारगर भी साबित हो रही है । 

                        यहां प्राकृतिक चिकित्सा पद्धति में भाप स्नान ,जल चिकित्सा, शिरोधारा,नेति चिक्तसा, माटी चिकित्सा, ध्यान योग प्राणायाम आदि सभी प्राकृतिक तरीके से उपचार किया जाता है । 
                अधिक जानकारी के लिये आज ही संपर्क करें:- 
              करिश्मा चेरीटेबल ट्रस्ट 
अलकापुरी सोसायटी,शिवाजी चोक के पास
 विजलपोर पूर्व नवसारी -396445 गुजरात  
दूरभाष :- 9898630756 /           
    9227850786   / 9328014099
कार्यालय  02637 280786  

નવસારી જિલ્લામાં શિક્ષણનો વિકાસ ફકત ફાઈલો માં જ ...! શિક્ષણ એ બાળકોના બંધારણીય અધિકાર છે.બાળ મજુરી એ ફોજદારી ગુનો છે. એનો જવાબદાર અધિકારી કૌણ..?


            નવસારી જિલ્લામાં શિક્ષણનો વિકાસ ફકત ફાઈલો માં જ ...! 
શિક્ષણ એ બાળકોના બંધારણીય અધિકાર છે.
બાળ મજુરી એ ફોજદારી ગુનો છે.  જવાબદાર અધિકારી કૌણ..?
                    નવસારી જિલ્લામાં આજે વર્ષો થી શિક્ષણ વિભાગ તદ્દન ઉતરતી કક્ષા અને ભ્રષ્ટાચાર યુક્ત રાજ કરી રહ્યા છે. સરકાર અને શિક્ષણ અધિકારીઓ ગમે એટલા વિકાસ અને સારું શિક્ષણની ફાઈલો ઘડે . પરંતુ જમીની હકીકતમાં શિક્ષણ જેવા વિભાગમાં ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં નાબૂદ થઈ શકે નહીં. મોટા ભાગના ખાનગી શાળાઓ ઉદ્યોગપતિઓના હોવાથી સરકારી કાયદા મુજબ શિક્ષણના બદલે એક વેપાર થઈ રહ્યો છે. આજે નવસારી જિલ્લાના મોટા ભાગની ખાનગી શાળાઓ માં દરેક પ્રકારના અસામાજિક કામો ના સમાચાર આવી રહ્યા છે. અને વિભાગીય અધિકારીઓ અહીં ગરીબો આદિવાસીઓ દલિતો બેસહારા શોષિતોના દુરૂપયોગ કરતા જોવા મળે છે. નવસારી જિલ્લાની મોટા ભાગના શાળાઓ કોલેજો માં અજુ સુધી ફાયર સેફટી નથી. એક જ દિવસે ગણતરીના કલાકો માં ટ્યુશન કલાસો સીલ કરવામાં આવેલ હતી પરંતુ કોઈ પણ કાર્યવાહી વગર ચંદ દિવશો માં કેવી રીતે ફરીથી શરૂ થઇ એનો જવાબ દાર કોણ છે..? આજે સરકારી તમામ શાળાઓ થી કોલેજ સુધીના શિક્ષકો બગીચામાં ફરવા જતા હોય એવી રીતે એની મર્જી મુજબ શિક્ષણ કામ કરતા જોવા મળે છે. સમયસર હાજરી દર્જ કરવા માટે આજે ૨૧વી સદી માં એક સામાન્ય ડિઝિટલ મશીન નથી. પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ વિભાગના કચેરી માં આરટીઆઈ હોય કે આરસીપીએસ , લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ હોય કે શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ ,ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ હોય કે સેવા વર્તણૂક ૧૯૭૧, ભોજનનો અધિકાર હોય કે સુરક્ષાનો અધિકાર વગેરે તમામ લકવાગ્રસ્ત છે. નવસારી જિલ્લા આયોજન અધિકારી હોય કે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર નવસારી હોય કે નિયામક ગાધીનગર કોઈ પણ અધિકારી હોય કે નેતા . નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ  કાયદા કાનૂન થી શિક્ષણ આપવો ગુનો સમજી રહ્યા છે. અધિકારીઓ પોતાની મરજી મુજબ જ શિક્ષણ માં કામો કરી રહ્યા છે. 
                       નવસારી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ મેળવતા આદિવાસી, ગરીબ, દલિત, શોષિત,વંચિત, અનાથ,બેસહારા, બાળકોને આજે પણ બેસવા માટે આસનપટા પણ ઉપલબ્ધ નથી. ચોખ્ખુ પાણી ,પોષણયુક્ત આહાર, જરૂરી દવાઓ, પહેરવા માટે યુનિફોર્મ, ભણવા માટે ચોપડા, કોમ્પ્યુટર શિક્ષણ પણ કાયદેસર ઉપલબ્ધ નથી. સરકાર દ્વારા દરેક સુવિધાઓ માટે કરોડો રૂપિયાનો ફંડ આપવામાં આવે છે.પરંતુ જમીની હકીકત માં સુવિધાઓ આપવા બદલે સફાઈ ઝાડુ પોછા કપડાં સાફ કરાવવા માં આવી રહ્યો છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. મુખ્ય શિક્ષકો  કારકૂન જેવા કામો કરી રહ્યા છે. ગુરૂનો દરજો ભગવાન થી મોટોના બદલે આજે ફકત બસ્તી ગણતરી કે ચુટણીના કામો માટે જ છે. જેથી આજે શિક્ષણ અને શિક્ષણ વિભાગ તદ્દન ઉતરીતી કક્ષા અને ભ્રષ્ટાચાર યુક્ત છે.
     આજે સરકાર મંદી માં પણ દર માસે કરોડો રૂપિયા વેતન સાથે તમામ રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. જેનો નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ કાયદેસર દુરૂપયોગ કરી રહ્યો છે.શિક્ષણ સિવાય વિકાસ પણ એક જુમલો છે. અને શિક્ષણ માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. કાયદા કાનૂનની ઐસીકી તૈસી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારને બદનામ કરવા માં આજે અધિકારીઓ કોઈ કસર રાખતા નથી. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ સરકાર સંબંધિત અધિકારીઓ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી નેતાઓ અને જાગૃત નાગરિકો ,વાલીઓ પોતાના ફરજ નિભાવી શિક્ષણ વિભાગમાં પણ વિકાસ અને સ્વતંત્ર શિસ્તબદ્ધ શિક્ષણ માં મદદરૂપ થશે ખરા...! એ જોવાનુ બાકી રહ્યુ... 

Thursday, February 6, 2020

નવસારી જિલ્લામાં વાસદા માં ગરીબ આદિવાસીઓના અનાજ સાથે શિક્ષણ કંપનીની ડકૈતી ! અધિકારીઓની મિલીભગત વગર એક પણ કોભાન્ડ શક્ય ખરો..?

નવસારી જિલ્લામાં વાસદા માં ગરીબઆદિવાસીઓના અનાજ  સાથે શિક્ષણ  કંપનીની ડકૈતી ! અધિકારીઓની  મિલીભગત  વગર એક પણ  
કોભાન્ડ શક્ય ખરો..?


        નવસારી જિલ્લામાં આજે આદિવાસીઓ ગરીબો, અસહાય ,અપંગ ,અનાથ વિધવાઓ, બેસહારા ,દલિતો, વંચિતો, શોષિત નાગરિકોની સંખ્યામાં દિવસે દિવસે ભરખમ વધારો થઈ રહ્યો છે. આજે વાસદા તાલુકામાં અસાધ્ય માં અસાધ્ય બીમારીઓ પણ એજ તાલુકામાં સ્થાઈ નાગરિતા મેળવી છે.કુપોષણ પણ આજે એક રાજાની જેમ રાજ કરી રહ્યો છે.નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ મૌજ મસ્તી અને ગરીબોની મજાક કરી રહ્યો હોય જેથી કુપોષણ ચરમસીમા એ રાજ કરી રહ્યો છે. અને ગુજરાત સરકાર નવસારી જિલ્લામાં સૌથી વધુ ફંડ આદિવાસીઓના વિકાસ સાથે સ્વાસ્થ્ય શિક્ષા સુરક્ષા અને ઉત્થાન માટે ખર્ચ કરી રહી છે. અને ખર્ચના એક એક રૂપિયોનો લાભ મળે એના માટે પણ કરોડો રૂપિયા વર્ષે અધિકારીઓને રાજાશાહી સુવિધા સાથે આપે છે.  પરંતુ જમીની હકીકત માં એક અલગ દૃશ્ય જોવા મળે છે. સમાચારો માં પ્રસિદ્ધ થતો અહેવાલ અને જમીની હકીકત અને વિદ્વાનોના મંતવ્યો ખરેખર એક નવી દિશા માં ગતિમાન જોવા મળે છે.અધિકારીઓની મરજી વગર એક અનાજ કે એક રૂપિયાની હેરાફેરી શક્ય નથી. એ પરમ સત્ય છે. પરંતુ એની તપાસ કૌણ કરશે ?  નવસારી જિલ્લામાં મોટા ભાગે અધિકારીઓ એક કારકૂન માં ભરતી થી આજે મામલતદાર કે આરક્ષણ અથવા સેટિંગ ડોટ કોમ થી આવેલ છે.અને શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા માં આજે એજ કંપનીના અધિકારીઓ છે. એક જ કંપની પ્રોડકટ આજે  મદદ કેવી રીતે કરી શકે એ મુહાબરો અહીં સટીક છે. 
                      નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં ભરપેટ ભોજન માટે સરકાર અનાજ આપે છે.નવસારી જિલ્લાના સંબધિત  અધિકારીઓ જેની પાસે  કોઈ પણ કાયદાનુ ખબર નથી. પરંતુ હેરાફેરી અને ડકૈતી માં માસ્ટર માઇન્ડ છે. અને જિલ્લા કચેરી દ્વારા એવા અધિકારીઓ ઉપર કાયદેસર ઓછા માં ઓછુ એસીબી દ્વારા આઇટી અધિકારીઓ દ્વારા તપાસ કરાવી તમામ સંપત્તિ જપ્ત કરી જેલ માં નાખવા બદલે એની પાસે જ તપાસ કયા કાયદા મુજબ કરાવે છે.? એવા અધિકારીઓ માટે યોગી સરકારની જેમ સ્વૈચ્છિક રાજીનામું પણ ગુજરાત સરકાર લઈ શકતી નથી. જેથી આજે ગુજરાત સરકાર પણ શંકાના દાયરામાં લોક ચર્ચા માં ચાલી રહી છે.ગુજરાત સરકારના તકેદારી આયોગ પોતાની તપાસ પોતાની જિલ્લા કક્ષાની કચેરી એસીબી દ્વારા કરાવવા બદલે નામાંકિત આરોપી અધિકારીઓ પાસે કરાવી શું સાબિત કરવા માગે છે.? વાસદા તાલુકામાં પુરવઠા કોભાન્ડ જેમાં કરોડો રૂપિયાની હેરાફેરીના સમાચાર પ્રસિદ્ધ થયો એ કોભાન્ડની તપાસ પણ આરોપી અધિકારીઓ જ કરી ચોખ્ખુ ગંગાજળની જેમ પવિત્ર આપી રાજા હરિશ્ચંદ્રની જેમ ઈમાનદાર છે. અને પરિણામ સ્વરૂપ વાંસાદાના એક પરવાનેદાર  એક આરટીઆઈ એકટીવિસ્ટ પત્રકાર સાથે માનવાધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ ઉપર હુમલો કરી કોભાંડની સાબિતી આપી છે.
                     રોજગારના નામે કરોડો રૂપિયાની ડકૈતી માં તપાસ, પુરવઠા કચેરી માં અધિકારીઓ માલદાર હવે ઉચ્ચ શિક્ષણ માં પણ અભણ ફેકલ્ટીની કંપની મામલતદાર પ્રાન્ત અને કલેકટરનો શિક્ષણ આપશે. હવે સમાચારની ગંભીરતા લઈ કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી એસીબી દ્વારા તપાસ કરાવશે કે એક નવી વિગત માં રોકણી થશે એની પર આજે જાગૃત નાગરિકો અને વિદ્વાનોની નજર અને ચર્ચા માં છે.

Saturday, February 1, 2020

नवसारी जिले में आपूर्ति विभाग दारू बंदी के तर्ज पर में ! देश में मंदी अधिकारियो की दीवाली ...!

       नवसारी जिले में वांसदा तालुका आपूर्ति विभाग 
                    दारू बंदी के तर्ज पर   !       

   
      गुजरात सेवा वर्तणुंक नियम 1971 लकवा ग्रस्त ! जवाबदार कौन..?
                                        नवसारी जिले में आज वर्षों से गुजरात सरकार चंद अधिकारियों की सामान्य जरूरतो को पूरा करने की वजह से बदनाम हो रही है। सरकार के बड़े अधिकारी पदाधिकारी अपनी एड़ी चोटी की जोर लगा चुके । नियम कायदे कानून के साथ फंड की बढ़ोतरी कर कर कुछ भी फायदे होने के बजाय हालत बद से बदतर नजर आ रही है। गुजरात के मुख्यमंत्री श्री भी भ्रष्टाचार की चरम सीमा जैसे सत्य को स्वीकार कर चुके हैं। एक सभा के संबोधन में भ्रष्टाचार सीमा पार होने की बात तक कर डाली। शायद यह एक ऐतिहासिक चर्चा होगी कि एक विकसित समृद्ध राज्य के मुख्यमंत्री अपने राज्य के अपने ही भ्रष्ट अधिकारियों के कामो से तंग आ चुके हो।  आज भ्रष्टाचार अपने चरमसीमा को भी पार कर चुका है। आज एसीबी की जितनी सराहना की जाय कम होगी। विद्वानों के मतानुसार सरकार को एसीबी में कम से कम दस गुना बढ़ाने की जरूरत है। और जिले ही नही अपितु अब शहेर और तालुका के क्षेत्रों में एक एक कार्यालय की जरूरत समझी जा रही है। अब एक ही विकल्प बाकी है । और इसके बारे में जल्द ही सरकार को बिचार करना चाहिए। क्योंकि गुजरात सरकार  की एसीबी के कामकाज और खबरे मार्केट में धूम मचा रही हैं।
                           नवसारी जिले में आज वासदा तालुका पुरवठा विभाग को अधिकारियो ने गुजरात में दारू बंदी के तर्ज पर चला  रहे   है। सरकारी अधिकारी ही सरकार के नियमो की धज्जियाँ उड़ा रहे हैं। और सरकार आज  दिन दहाड़े गरीबो के अनाज पर डकैती को रोकने में असमर्थ है। एक सामान्य आदमी चन्द महीने में अरबों खरबो की संपत्ति का मालिक बन जाता है। दस पास एक सामान्य कलर्क को जब परमोशन के आधार पर अधिकारी बना दिया जाता है। और वह भी अपनी आय से कई गुना संपत्ति का मालिक बन जाता है। समाचार पत्रो में नाम और सबूत दिये जाते हैं। और यदि तब भी सरकारी बड़े अधिकारी कम से कम एसीबी जांच कर सरकारी सेवालयों में सुबिधा अथवा योगी सरकार के तर्ज पर राजीनामा भी न ले पाये। यह बहुत शर्मनाक दुर्भाग्यपूर्ण होगा। 
         गुजरात सरकार के आपुर्ति विभाग ने तारीख 19/02/2016 को सरकारी राशन की दुकानो को जांच करने के लिये एक अधिसूचना जारी की जिसमे कम से कम प्रति मास 18 दुकाने लघुत्तम जांच को अनिवार्य बनाया। जिसमें जिले से तालुका तक में प्रांत अधिकारी मामलतदार के साथ एक आपुर्ति विभाग की रचना की। और करोडो रूपये इन सभी के  देख रेख के लिये  खर्च कर रही है। इस प्रकार सभी अनुभवी अधिकारीयो को सम्मिलित किया । घरेलु एलपीजी गेस एजन्सीयो को कम से कम तीन महीने में एक बार जांच करना जरूरी किया । परंतु यहां नवसारी जिले में गुजरात सरकार के नियमो की दिन दहाणे अधिकारियो ने जुमला बना दिया । नवसारी जिले में लगभग सभी अधिकारियो ने इस कायदे कानून के मामले में पालन न करने में एकता जाहिर किया है। जिसे एक सूचना के अधिकार से खुलासा हुवा है । अब जब कि इसका खुलासा हो चुका है कि यहां सरकार के नियमो की इनके अधिकारी ही मानने को तैयार नही हैं। फिर भ्रष्टाचार को रोकना भी एक दिखावा और जुमला है। गुजरात सरकार इसके उपर कोई कार्यवाही करेगी कि एक नई अधि सूचना जारी करेगी ।