નવસારી જિલ્લામાં પહેલીવાર કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્રની ભવ્ય શરૂઆત
આજે મોઘવારી મંદી ભ્રષ્ટાચાર બેરોજગારી ચરમસીમા ઉપર છે. માનવજીવન આહિસ્તા આહિસ્તા કમજોર અલ્પાયુ નજરે પડી રહ્યો છે. અતિ આધુનિક વૈજ્ઞાનિક વિકાસ થી સમસ્ત માનવજીવન માં વિકાસ ના બદલે વિનાશ તરફ અગ્રસિત થઈ રહ્યો છે. જરૂરિયાત નવી નવી રોજ વધવા પામી છે.સાથે સાથે શારીરિક શ્રમ ધીમે ધીમે ઓછુ થઈ રહ્યો છે. અને આજે મધ્યમ વર્ગ સુધીના નાગરિકો શ્રમ વિહીન થયા છે.સર્વોચ્ચ અને વીઆઈપી આજે સમાજ કે ધર્મ આધારિત નથી, ધન આધારિત છે. અને એ નાણાં આધુનિક માં આધુનિક ભૌતિક સુવિધાઓ એ આજે માનવ જીવન જ નહિ માનવ શરીર ને પણ કમજોર દર્દીઓની લાઇન માં ઉભા કરેલ છે. અને અતિ આધુનિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર આધુનિક રહન સહન, પ્રદુષિત વાતાવરણ ખાન પાનની નવી પદ્ધતિઓ થી આજે પ્રત્યેક વ્યક્તિ કોઈ ન કોઈ મોટી બીમારી થી પીડિત છે.અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ થી વૈજ્ઞાનિક ખોજ અને સર્વે મુજબ કોઈ પણ સંજોગે સારું કરવા શક્ય નથી. આજે માનવ શરીર જ નહીં માનવજીવન ત્રાહિત છે. બીમારી ફકત શરીરના તલ પર નથી એ મન થી આત્મા સુધી પસાર થઈ ચુકી છે. અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ માનવ શરીર માં પણ વધુ મા વધુ બે થી પાચ ટકા સુધી જ જાણી શકી છે. અને આધુનિક વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ માનવ શરીર માં જ્યારે શારીરિક માં અજાણ છે ત્યારે માનસિક અને આધ્યાત્મિક રોગો સુધી સારવાર કરવા કોઈ પણ સંજોગોમાં શક્ય નથી.
નવસારી જિલ્લામાં પહેલીવાર પ્રાચીનકાળના ભારતીય રૂષિ મુનિયોની ગહન શોધ થી નિર્મિત ચિકિત્સા પદ્ધતિ ઓ જેવા કે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ જેમાં ધ્યાન, યોગ, પ્રાણાયામ સાથે પંચ તત્વ ચિકિત્સા જેનાથી માનવ શરીરની રચના થઈ છે. જેમાં જળ, માટી, વાયુ અગ્નિ વગેરે ચિકિત્સા પદ્ધતિઓને અતિ આધુનિક વૈજ્ઞાનિક રીતે ગહન શોધ કરી સારવાર આપવામાં આવે છે.
આધુનિક વૈજ્ઞાનિક રીતે આધ્યાત્મિક ચિકિત્સા પદ્ધતિ જેમાં મેડીટેશન એક મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ હાલ માં તથાકથિત ધર્મના ઠેકેદારો ધ્યાન ફકત ભગવત પ્રાપ્તિ માટે જ પ્રચાર કરી છે. પરંતુ હકીકતમાં એ પૂર્ણ સત્ય નથી. જે નાણાં થી એરોપ્લેન લઈ શકાય છે એનાથી કાર કે મોટરસાયકલ પણ લઈ શકાય.જેવી રીતે મોટો બંગલો લેવા માટે રાજમહલ ખરીદી કરવા દરેકને શક્ય નથી. પરંતુ એક સામાન્ય મકાન સુધી દરેક માટે શક્ય છે. એવી રીતે જ ધ્યાન ના સામાન્ય પ્રયોગો થી શારીરિક બીમારીઓ થી મુક્તિ મેળવી શકાય.
આજે વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણિત થયેલ છે કે ૯૮% બીમારીઓના પ્રમુખ કારણ મન છે. અને મન વિચારોના એક માયા જાળ છે. વિચારોના માયા જાળનો સીધી અસર શરીર ઉપર થાય છે. અને શરીર રોગ ગ્રસ્ત થઈ જાય છે.ધીમે ધીમે શરીર માં એ એક રોગના નામે જન્મે છે. માનવ શરીર માં રોગનો નિદાન એનો કારણ મટાડવા વગર નાબૂદ કરવા કોઈ પણ રીતે શક્ય નથી.
નવસારી જિલ્લામાં પહેલીવાર કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર માં કોઇ પણ બીમારીને જડ મૂડથી નાબૂદ કરવા માટે એક અનોખી દિવ્ય ચિકિત્સા પદ્ધતિ થી સારવાર કરવાની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જેમાં આપ સૌનુ સ્વાગત છે.
વધુ માહિતી માટે રૂબરૂ સમય મેળવી સંપર્ક કરવા વિનંતી..
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર
અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી મો.9898630756 / 9227850786 / 9328014099
સમય મેળવી સમયસર આવવા વિનંતી
No comments:
Post a Comment