Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Wednesday, October 26, 2022

નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે ભવ્ય શરૂઆત



નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે ભવ્ય શરૂઆત

નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઈલેક્ટ્રોપૈથી એક સાથે ભવ્ય શરૂઆત
આજે કોરોના મહામારી અંતે દેશના મોટા ભાગના રોજી રોજગાર બંધ થવા થી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને દર રોજ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવા થી હાલત બદ થી બદતર થવા પામી છે. આજે મોટા ભાગના હવા, પાણી, ખોરાક દૂષિત છે. પીવા લાયક ચોખ્ખુ પાણી ઉપલબ્ધ નથી. અને બાઝાર કે મશીન દ્વારા જે પાણીના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ આપણા શરીર માટે સારૂ નથી. કારણ કે એમાં થી મશીન દ્વારા સાફ કરતી વખતે મોટાભાગના ખૂબ જ જરૂરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી એ એસીડિક પાણી આપણા શરીર માં લાંબા સમયે નુકસાન દાયક સાબિત થાય છે. પશ્ચિમી સભ્યતાનો ખોરાક આપણા દેશના હવામાન મુજબ તદ્દન હલકો હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ કમજોર સાબિત થાય છે. શહેરો માં રહેનાર નાગરિકોને શુદ્ધ હવા પણ આજે ઉપલબ્ધ નથી. અને આજે મોટા ભાગના નાગરિકો સૂર્ય થી વંચિત રહે છે અથવા જરુર મુજબ સૂર્યની ગર્મીનો ઉપયોગ કરતા નથી. આપણી શરીર પાંચ તત્વો થી ઘડવામાં આવેલ છે. અને આપણે એ પાંચ તત્વોનો ઉપયોગ કરવામાં હંમેશા કર કસર રાખતા હોય છે. સૂર્ય આપણી શરીર માં પ્રમુખ ભાગ પાચન માટે ભજવે છે. એના થી જેમ જેમ આપણે દૂર થતા ગયા તેમ તેમ નવી નવી બીમારીઓના શિકાર બનતા ગયા . એક પણ મનુષ્ય મળવો મુશ્કેલ છે જેની શરીર માં કોઈ ન કોઈ બીમારી ન હોય . આધુનિક પૈથી એલોપૈથી માં દવા સારવાર અને તપાસ માં થતો ખર્ચ અને અંતે એ સારવાર થી મળતો ફાયદો કોઈ પણ સંજોગોમાં ને પોષાય એમ નથી. એક બીમારી દૂર થાય એ પહેલા એ દવાઓ કે સારવાર ની પદ્ધતિ માં જ અનેકો બીમારી પહેલા જ જન્મ લે છે. સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોના સચોટ સારવાર માટે આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સાથે ઈલેક્ટ્રોપૈથી એના માત્ર એક વિકલ્પ છે. �

No comments:

Post a Comment