Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Friday, May 15, 2020

નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં બૈંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર પોલિસ હાજર છતા સોસિયલ ડિસ્ટેંસના ઉલ્લંઘન ...! જવાબદાર કૌણ...?






                                    આજે ભારત દેશ સાથે દુનિયાના મોટા ભાગના દેશો કોરોના જેવી મહામારીથી ત્રાહિમામા પોકારી રહી છે. તમામ વૈજ્ઞાનિકો આજે એની દવા વેક્સીન માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. છતા આજ દિન સુધી કોઈ મક્કમ ઉપચાર મળેલ નથી. જેમા ગુજરાત રાજ્ય આજે ભારત દેશ માં કોરોના માટે બીજો રાજ્ય છે. જેમા સૌથી વધુ કેસો મળી રહ્યા છે. સરકાર આજે ખડે પગે નાગરિકોના હિત માટે નવી -નવી યોજનાઓ લાવી રહી છે. ભારત સરકાર દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાન યોજના હેઠળ પ્રધાનમંત્રી જન ધન યોજના બૈંક એકાઉંટ ધરાવતા ૭૪ લાખ મહિલા લાભાર્થીઓને રૂપિયા ૫૦૦/-  અને પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૪૮ લાખ લાભાર્થીઓ ને રૂપિયા ૨૦૦૦/- નુ વિતરણ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિ થી જમા કરવામાં આવી રહ્યા છે. જેથી દરેક જિલ્લા માં રાષ્ટ્રીય કૃત બેન્કોની શાખાઓમાં એટીએમ અને બેન્કિગ કોરોસ્પોંડેંટસ (બી.સી.) બૈંક મિત્ર દ્વારા આપવામાં આવે છે.ઉપરોક્ત સુબિધાઓ ના લાભ ફકત પ્રધાનમંત્રી જન ધન યોજના એકાઉન્ટ ધરાવતા લાભાર્થીઓ ને જ મળી રહ્યો છે. અને આજે લોકડાઉન માં મોટા ભાગના રોજગાર બંધ હોવાથી દરેક નાના મધ્યમ વર્ગ નાગરિકોની હાલાત નાજુક છે. જેથી તમામ ને સદર સુવિધા માટે તમામ નજીકના રાષ્ટ્રીય કૃત બૈકો સાથે ગ્રાહક સેવા કેન્દ્રો ઉપર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. અને ભીડ સામે નાના નાના બૈક મિત્રો જે ફકત પોતે જ બૈંકના તમામ કામો એકલા જ સંભાણતા હોય એને ભીડ ને લોકડાઉનના નિયમો પાલન કરાવવા એવી જગ્યા જ્યાં શિક્ષાના તદ્દન અભાવ છે ઘણો મુશ્કેલ છે. આજે આપણો ભારત શિક્ષાના ક્ષેત્ર માં અન્ય વિકસિત દેશો માં સૌથી પાછડ છે. અને એવી સુવિધા જેમા ફકત ૫૦૦/- રૂપિયા મળતો હોય છતા ભર તડકામાં મોટી મોટી લાઈન માં કયા વર્ગના મહિલાઓ લાઈન લગાડતી હશે એ સમજી શકાય છે. એવા લાભો માટે આદિવાસી,દલિત,શોષિત,ગરીબ,આર્થિક રીતે પછાત અને બેરોજગારી મોઘવારી થી પીડિત મહિલાઓ વધુ જોવા મળી આવે છે. જેના અનુસંધાન માં ભારત સરકાર ગૃહ મંત્રાલય ,ગૃહ સચિવ ભારત સરકાર, ગૃહ સચિવ ગુજરાત સરકાર ના આદેશ થી પોલિસ મહાનિદેશક અને મુખ્ય પોલિસ અધિકારી શ્રી (કાયદો અને વ્યવસ્થા વિભાગ )ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર  ક્રમાંક જી-૧/વ્ય,/ટે-૨/એનકોવિડ-૧૯/૧૬૦૯/૨૦૨૦ તારીખ ૦૨/૦૪/૨૦૨૦ ના રોજ દરેક પોલિસ વિભાગના વડા પોલિસ કમિશ્નર શ્રીઓ સાથે તમામ પોલિસ અધીક્ષક શ્રીઓ ને મોકલવામાં આવેલ છે. સદર પરિપત્ર મુજબ ઉપરોક્ત તમામ બૈંકો અને ગ્રાહક સેવા કેન્દ્રો  ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાની જવાબદારી આપવામાં આવેલ છે.
                               નવસારી જિલ્લા માં વિજલપોર શહેર માં બૈંક ઓફ બરોડા ના  એક ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર મોટી ભીડ જમા થતા તા.૦૩/૦૪/૨૦૨૦ના રોજ વિજલપોર પોલિસ સ્ટેશન ઉપર સદર બાબતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે અરજી કરવા છતા પોલિસ વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. હાલ માં જ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જી એ બીસ લાખ કરોડની આર્થિક પેકેજ ની યોજના ની સાથે પ્રધાન મંત્રી જન ધન યોજના ના બૈંક એકાઉન્ટ નવો ખોલવા માટે સદર ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર મહિલાઓ મોટી મોટી ભીડ માં જોવા મળેલ હતી. તારીખ ૧૪/૦૫/૨૦૨૦ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર મોટો ઘસારો નજરે પડેલ હતો.અને કાયદા મુજબ દર રોજ ફકત ૨૦ ટોકન આપવામાં આવેલ છતા ભીડ ને લોકડાઉન ના શોસિયલ ડિસટેન્સ ન જણવાતા ૧૦૦ નં. ઉપર પોલિસ મદદ માગવામા આવેલ હતી.અને પોલિસ વિભાગ દ્વારા બે મહિલા અને એક પુરૂષ સુરક્ષા કર્મી સદર સ્થળે આવેલ હતા. પરંતુ પોલિસ વિભાગના સુરક્ષા કર્મીઓ લોકડાઉનના કાયદાના પાલન કરવા માં મદદના બદલે મૂક દર્શક બની ગ્રાહક સેવા કેન્દ્ર બંધ કરાવી બૈંક મિત્ર સાથે લોકરક્ષક સમાચારના તંત્રી શ્રી જે લોકડાઉન માં મદદ કરી રહ્યા હતા . એમને પણ વિજલપોર પોલિસ સ્ટેશન ઉપર બોલાવી અસભ્ય વર્તન કરી મોબાઈલ લઈ ધમકી આપી કોઈ પણ ગુનાહ વગર એફઆઈઆર કરેલ છે.
                    પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા(એન.જી.ઓ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સદર બાબતે નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રીને સદર બાબતે લેખિત માં જાણ કરી છે. જન હિતમાં ગરીબ,દલિત ,આર્થિકરીતે પછાત, આદિવાસી મહિલાઓ જેની પાસે શિક્ષાના અભાવ અથવા પેટના ખાડો ભરવા મજબૂર મહિલાઓ ને સદર યોજનાના લાભ માટે ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા હાલમાં ૨૦લાખ કરોડ રૂપિયાના આર્થિક મદદ માં લાભ થાય તે હેતુ થી નવો એકાઉન્ટ અથવા જુનો ખાતુ પ્રધાનમંત્રી જન કલ્યાન યોજના માં સમાવેશ કરવા માટે લોકડાઉન માં શોસિયલ ડિસ્ટેન્સ જણવાઈ રહે એના માટે તત્કાલ સદર ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે મદદ માગેલ છે. હવે સમાચારની ગંભીરતાથી લઈ ગરીબ આદિવાસી દલિત શોષિત ,આર્થિક રીતે પછાત મહિલાઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે પત્રકાર છે જેથી બીજા કાયદાઓ માં ફરી કેસો કરવામાં આવશે.એ જોવાનુ બાકી રહ્યુ..

Saturday, May 2, 2020

स्वदेशी अपनाओ देश बचाओ




स्वदेशी अपनाओ देश बचाओ   
स्वस्थ भारत समृद्ध भारत

आज हमारा देश कोरोना वायरस की वजह से एक विकट परिस्थितियों से जूझ रहा है।और अभी तक कोई ठोस उपचार नही मिल पाया है। इस लिये आज हम कुछ तथ्य आपके सामने रख रहा हुं | जो इसमें काफी कारगर सिद्ध हो सकता है।इतिहास गवाह है कि जब जब हमारे देश पर ऐसी महामारी अथवा अन्य कोई भी संकट जो देश को तबाही के रास्ते पर ले जाने के लिए आया है। तब तब हमारी एकता और अखंडता हमारे पूर्वजों संत महात्माओ के दिव्य ज्ञान ही हमारे काम आया है। और यदि हम विश्व की बात करें तो आज वही देश सबसे आगे है जिन्होंने अपने ही देश की बनी वस्तुएं अपने देश की भाषा अपनी सभी स्वदेशी वस्तुओं को अपने जीवन में उतारा है। आज भी यदि आप इस महामारी से बचने के तरीकों पर जायें आप पायेंगे कि यह सभी उपाय हमारे देश के संत महात्माओं ने हमारे सभी धर्म ग्रंथों में हजारों वर्ष पहले से लिख चुके हैं। और हम हमारे पूर्वजों जो हमारे अपने है जिनका खून आज भी हमारे शरीर में दौड़ रहा है । जो हमारे आधार हैं। जिन मुनियों ने बिना किसी आधुनिक टेक्नोलॉजी के सूर्य,चन्द्र,मंगल,गुरु.शुक्र,शनि जैसे ब्रह्मांड के सभी ग्रहो को अपने दिव्य आध्यात्मिक शक्ति से नाप ही नही डाला बल्कि उनके सभी गुण अवगुणों के साथ समस्त मानवीय ही नही सभी योनियों पर होने वाले प्रभाव को भी बता दिया। जिसे आज के अति आधुनिक वैज्ञानिक अभी कल्पना भी नही कर सकते। आज कैसी विडम्बना है कि हम अपने ऐसे दिव्य शक्तिशाली पूर्बजों को छोड़कर ऐसी परंपराओं के पीछे भाग रहे है जिन्हें हमारे पूर्वजों ने ऐसी प्रवृत्ति ऐसे रहन सहन खान पान करने वालो को नकार चुके हैं। और हम सभी उन प्रवित्तियो को अपनाने में कितना किंकर्तव्यविमूढ़ हो गये।
और यदि आज भी हम देखें आज भी हमारे पूर्वजों के द्वारा दी गई नसीहत हमारे संत महात्माओं के द्वारा हमारे सब के लिए बताया गया रहन सहन भोजन हमारे बुजुर्गों द्वारा बताया गया संस्कार ही हमें नया जीवन दे रहा है। आज भी आप देखेंगे जो हमारे मातृभाषा में प्रेम और करूणा का भाव है वह किसी भी देश की भाषा में नही है।
आइए हम सभी मिलकर पुनः हमारे बुजुर्गों संत महात्माओ के पद चिन्हो पर फिर से चलने की शुरुआत करें। और अपने साथ अपने परिवार समाज देश को बचाने ही नही हमारे बुजुर्गों जिन्होंने विश्व गुरु का सपना देखा था । उनके सपनों को साकार करें।
यदि आप इस समाचार से सहमत है । देर न करें । आज से ही शुरुआत करें। आज ऐसा समय आ चुका है कि हम सबको फिर से अपने सभी गिले शिकवो को भुलाकर एकता और अखंडता के सूत्र में अपने आप को स्वयं आगे आकर जुड़ना होगा। यदि हम चाहें तो किसी भी महामारी कैसी भी विकट परिस्थितियों का सामना कर सकते हैं। हमारे साथ प्रकृति का वरदान है। आज ही अपनी सभी समस्याओं का समाधान पा सकते हैं। सिर्फ पहली जरूरत है हम सबको एक होकर चलने की। आपकी सभी समस्याओं में हम सभी साथ साथ हैं। आप भी बिना किसी जात पात रंग भेद अमीर गरीब ऊंच नीव के भेदभाव वगर हमारे साथ जुड़ सकते हैं।
बेरोजगार भाई बहनो के लिए एक विशेष आयोजन  किया गया है।
आज ही संपर्क करें
                  डा.आर.आर.मिश्रा
पर्यावरण व मानव अधिकार संस्था विजलपोर नवसारी
मो.नं. 9898630756
         डा.आर.आर. मिश्रा
लोकरक्षक जन संपर्क कार्यालय
अलकापुरी सोसायटी विजलपोर नवसारी-396445 गुजरात
मो./वाट्सअप नं. +91 9898630756 /+91 9227850786 / 9328014099