Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Tuesday, January 14, 2020

एक अनोखी चिकित्सा पद्धति नवसारी में पहली वार...! इलेक्ट्रोपैथी के साथ नैसर्गिक उपचार ..... विना किसी दवा के करायें उपचार




एक अनोखी चिकित्सा पद्धति नवसारी में पहली वार...! 
इलेक्ट्रोपैथी के साथ नैसर्गिक उपचार 
विना किसी दवा के करायें उपचार 


  क्या आपको  दवाओ से कोई फायदा नही हो रहा है ? 
क्या आप दवा से उब चुके हैं ? 
क्या आप असाध्य रोग से पीडित हैं ? अथवा निम्न रोगों में किसी भी एक अथवा दो से अधिक रोंगो से काफी समय से पीड़ित हैं ?
                      क्या आप  अपच, एसीडिटी, पेट की सभी प्रकार की तकलीफ, आंतरडो में सूजन , कई बार टोइलेट जाने के बाद पेट साफ होना, कच्ची डकार, खाने के कुछ समय बाद खाना ऊपर आने की समस्या, घुटनो में दर्द, कमर दर्द, गर्दन में दर्द, सिर दर्द, माइग्रेन, नीद की कमी,पैरों मे कहीं न कहीं दर्द, एडी का दर्द, पैरो में खिंचाव , लकवा, शरीर की किसी भी भाग को दबाव देने से डकार अथवा मुंह से एक खास प्रकार की आवाज निकलना, एलेप्सी मृगी, हाथों में किसी न किसी भाग का दर्द , डायबिटीज, दिल का दौरा,छाती में दर्द, हार्ट अटैक, केंसर , शरीर में किसी न किसी प्रकार की बेचैनी महसूस करना, मर्दानगी की कमी महेसूस करना, महिलाओं में लगभग सभी प्रकार की समस्याएं जैसे बांझपन,मासिक की अनियमितता, लंबे समय तक मासिक आना, शरीर की कमजोरी, सफेद पानी का आना वगैरह से पीड़ित हैं?
 क्या आपको चिकित्सको ने लंबे समय तक दवा लेने की सलाह दे रखी है? 
 क्या आप डाक्टरों चिकित्सको से दवा लेकर ऊब चुके हैं ?
क्या आपकी बीमारी खत्म होने का नाम नही ले रही है ? 
आजीवन दवा से छुटकारा पाना चाहते हैं ?
 क्या आप एक स्वस्थ आनंदमय जीवन जीना चाहते हैं?
 क्या आप इन मंहगी दवाओं और डाक्टरों का चक्कर लगा लगा कर थक चुके हैं? 
 क्या आप एक सरकारी / प्राइवेट कंपनी के कर्मचारी अधिकारी होने के नाते कई घंटों तक एक ही जगह बैठकर काम करने की वजह से किसी न किसी रोग से पीड़ित हैं?
क्या आप जानते है कि लगभग सभी समस्याओं की जड़ और निदान आपके पेट व दिमाग से जुड़ी हैं? 
 आप जानकर हैरान होंगे कि आज आज अति आधुनिक वैज्ञानिक पद्धति में खोज कर पाया गया कि 98% बीमारियों की जड़ हमारे दिमाग और हमारे विचारों से शुरू होती हैं । उपरोक्त किसी भी रोग से डरने अथवा घबराने की अब कोई जरूरत नही हैं। सभी प्रकार के रोंगो की चिकित्सा एक सामान्य फेरबदल और कुछ ही समय में जड़ मूड से खत्म की जा सकती है।
 आइये आपका स्वागत है । 
 आपकी एक मुलाकात से आपका जीवन भी बदल सकता है।
आज ही समय लेकर एक बार अवश्य मिलें।
 कहीं मौका निकल न जाये
 करिश्मा चेरिटेबल ट्रस्ट
अलकापुरी सोसाइटी विजलपोर नवसारी गुजरात 
 संपर्क सूत्र :-
मोबाइल व्हाट्सप नं. 9898630756/ 9227850786

नवसारी जिले के विजलपोर शहर में आयुर्वेद मेगा शिबिर संपन्न..250से अधिक नागरिकों ने करवाया उपचार


                               नवसारी विजलपोर शहर में आयुष विभाग गांधीनगर प्रेरित नवसारी जिला आयुर्वेद अधिकारी डा.नयना पटेल के मार्गदर्शन में जिला आयुर्वेदिक टीम के साथ करिश्मा चेरिटेबल ट्रस्ट के राष्ट्रीय अध्यक्ष डो.आर.आर.मिश्रा  एवम इंन्द्र सिंह ओमकार सिंह राजपूत के संयुक्त संयोजन से एक मेगा आयुर्वेदिक शिबिर संपन्न हुई। विजलपोर नगरपालिका एवम शहर के गणमान्य व्यक्तिओ ने अपनी उपस्थिति दर्ज करवाई। 
                                              विजलपोर शहर में यह पहला आयुर्वेद नैसर्गिक उपचार के साथ आधुनिक इलेक्ट्रोपैथी शिबिर संपन्न हुआ। जिसमें जिला आयुर्वेद अधिकारी डो.नयना बेन पटेल की भूमिका खरेखर काबीले तारीफ थी। विजलपोर नगरपालिका में इस संपूर्ण चिकित्सा पैथी में उपस्थित चिकित्सकोने जी जान से एक प्रशंसनीय मेहनत किया। परिणाम स्वरूप शुरू से आखिर तक मरीजों की भीड़ देखी गई। आयुर्वेद चिकित्सक डो.राजेष भाई और डा.नटवर सिंह राजपुरोहित डा. हितेष भाई लींबचीया,डा.प्रकाश भाई चौहाण मनोज भाई भट्ट के साथ डो.उमेश मिश्रा डो.करिश्मा आर.मिश्रा वैद्य रबी चन्द्र मिश्रा के  साथ सभी चिकित्सको ने जमकर अपने तबीबी सेवा को मरीजों को लाभान्वित किया। 250 से अधिक मरीजो ने लाभ लिया। अग्नि चिकत्सा आयुर्वेदिक चिकित्सा इलेक्ट्रोपथी चिकित्सा के साथ अयुर्वेदिक चिकित्सको ने रोज मर्रा में आने वाली वनस्पतिओ के बारे में सभी नगरिको को मार्गदर्शन किया। 
                        पर्यावरण मानवाधिकार सस्था परिवार नवसारी जिला आयुर्वेद अधिकारी डो.नयना पटेल के साथ उनकी सभी चिकित्सको और इस मानवसेवा में सहयोगी पूरी टीम को सहर्ष आभार प्रकट करते हुए इस सेवा को हमेशा इसी प्रकार से चलते रहने की प्रभु प्रार्थना करते हुए समापन किया।

Tuesday, January 7, 2020

સોશિયલ મીડિયામાં ફરતું બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ બે લાખની સહાયનું ફોર્મ બોગસ

                 
જાહેર જનતા ધ્‍યાન આપે...
સોશિયલ મીડિયામાં ફરતું બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ બે લાખની સહાયનું ફોર્મ બોગસ
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બેટી બચાઓ-બેટી પઢાઓ યોજનાના નામે એક બોગસ અરજીફોર્મ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. જેમાં ૮ થી ૨૨ વર્ષની બધી દીકરીઓને ર લાખ સહાય મળશે' એવું લખેલું છે. આ અરજીફોર્મમાં લખ્‍યું છે, એવી કોઇ જોગવાઇ બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં નથી. આ ફોર્મ તદ્દન જુઠ્ઠું અને બોગસ છે. ભારત સરકાર કે ગુજરાત સરકારની આવી કોઇ જોગવાઇ ધરાવતી યોજના નથી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા અનુદાનિત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હાલ ગુજરાતના ૨૨ જિલ્લાઓમાં કાર્યરત છે અને આ યોજનાની જોગવાઇઓમાં દીકરી જન્‍મે, ભણે, આગળ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવાની જોગવાઇઓ છે. આ સિવાય રોકડ કે ચેક સ્‍વરૂપે કોઇ પણ દીકરીને સહાય આપવાની યોજના નથી. આથી વલસાડ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે, આ અરજી ફોર્મ ભરે નહીં અને ભારત સરકાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શાષાીભવન, નવીદિલ્‍હી-૧૧૦૦૦૧, પ્રધાનમંત્રી, આ સરનામે આ જઠું ફોર્મ ભરીને પોતાના આધારકાર્ડ કે અન્‍ય કાગળો મોકલે નહીં.
          આ ફોર્મમાં બેન્‍કનું નામ, ખાતાનંબર, આધારનંબર, સહી વગેરે જેવી વ્‍યક્‍તિગત અને ગુપ્‍ત માહિતી માંગેલી છે, જે આવા જુઠ્ઠા ફોર્મ ભરવાથી આ માહિતીનો દૂર ઉપયોગ થઇ શકે છે, જેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ તથા નોડલ ઓફિસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જણાવાયું છે.

મહિલા રોકડ પુરસ્‍કાર ૨૦૧૯-૨૦ની અરજી મોકલવા અંગે
સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં વિવધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્‍પર્ધાઓ અં-૧૪, અં-૧૭ અને રાજયકક્ષાની શાળાકીય અં-૧૯ ર્સ્‍પધાઓ માટે તેમજ સ્‍કુલ ગેઇમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા આયોજિત રાષ્‍ટ્રકક્ષાની સ્‍પર્ધામાં એસ.એ.જી દ્વારા રાજયનું  પ્રતિનિધિત્‍વ કરેલું હોય તેવા (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઇ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્‍ધિ માટે મહિલા મહિલા રોકડ પુરસ્‍કાર' યોજના માટેનું ફોર્મ ભરીને તા.૧૦/૦૨/૨૦૨૦ સુધી જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને મળી જાય તે રીતે અરજી મોકલવાની રહેશે. વર્ષ-૨૦૧૭-૧૮, ૨૦૧૮-૨૦૧૯માં મહિલા રોકડ પુરસ્‍કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ પણ અરજી કરી શકશે.
            
તા.૧૬ થી ૨૩ જાન્‍યુઆરી દરમિયાન કલા મહાકુંભ-૨૦૧૯-૨૦ની સ્‍પર્ધાઓ યોજાશે
==
યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત જીલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભ-૨૦૧૯ની સ્‍પર્ધાઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજવામાં આવનાર છે. ઉમરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૬/૦૧/૨૦૨૦ ના રોજ ટાટા વાડિયા હાઇસ્‍કુલ નારગોલ, પારડી તાલુકા કક્ષાએ કલા મહાકુંભ તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ ડી.સી.ઓ. સાર્વજનિક હાઇસ્‍કુલ પારડી, ધરમપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળા બારોલિયા, ધરમપુર, કપરાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ શાહ જી.એમ.ડી. સાર્વજનિક હાઇસ્‍કુલ, કપરાડા, વલસાડ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૮/૦૧/૨૦૨૦ ના રોજ બાઇ આવાંબાઇ હાઇસ્‍કુલ વલસાડ તથા વાપી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૯/૦૧/૨૦૨૦ ના રોજ ઉપાસના ઇંગ્‍લીશ મી.સ્‍કુલ સ્‍કુલ, વાપી ખાતે યોજાશે. જયારે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ તા.૨૨/૦૧/૨૦૨૦ અને તા.૨૩/૦૧/૨૦૨૦ શાહ એન.એચ કોર્મસ કોલેજ, તીથલ રોડ, વલસાડ ખાતે યોજાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.  
                        
વિદેશમાં ફળ અને શાકભાજી નિકાસ કરવા ઇચ્‍છતા ખેડૂતો ધ્‍યાન આપે

જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચાલુ સીઝનમાં બાગાયતી પેદાશો ફળ અને શાકભાજીની વિદેશમાં નિકાસ/એકસપોર્ટ કરવા ઇચ્‍છતા હોઇ તેઓ APEDA વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરી શકશે.
ગુજરાતમાંથી યુરોપ, અમેરિકા તથા અન્‍ય દેશોમાં કેરી અને શાકભાજીની નિકાસ કરતા પહેલાં જે ખેતરમાંથી નિકાસ કરવાની હોય તે ખેતરની એગ્રિકલ્‍ચર એન્‍ડ પ્રોસેસ ફુડ પ્રોડક્‍ટસ ડેવલપમેન્‍ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાની વેબસાઇટ ઉપર નોંધણી કરાવવી જરૂરી છે. રજિસ્‍ટેશન થયેલા ખેતરોમાંથી નિકાસકારો ખેતપેદાશોની નિકાસ કરી શકશે. આ નોંધણી માટે ખેડુતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, સેવાસદન-૧, પહેલા માળે, વલસાડ ખાતે નિયત નમુનામાં ૧૦/૦૨/૨૦૨૦ સુધી કરવાની રહેશે.
ઓનલાઇન રજીસ્‍ટ્રેશન ફોર્મ APEDAની વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરવું અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડમાંથી મેળવી લેવું. ૭/૧૨ અને ૮-અ જમીનનો દાખલો, આધાર કાર્ડની નકલ, ખેતરનો કાચો નકશો. ફાર્મ ડાયરી વગેરે જરૂરી ડોકયુમેન્‍ટ સાથે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરેલા ફોર્મને કચેરીમાં ૧૦/૦૨/૨૦૨૦ સુધી જમા કરાવવાનું રહેશે.
                                                            
વલસાડ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં સંજાણ ખાતે બાળ સુરક્ષા જનજાગૃતિ વર્કશોપ યોજાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણના અધ્‍યક્ષસ્‍થાને બાળ સુરક્ષા અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો હતો.
આ અવસરે વલસાડ કલેક્‍ટર સી.ખરસાણે બાળ સુરક્ષાના કાયદાઓની લોકોને જાણ થાય તેમજ બાળકો ઉપર થતા અત્‍યાચારોને રોકી શકાય તે માટેની જાણકારી જન-જન સુધી પહોંચાડવા સૌને મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો.
          આ વર્કશોપમાં સંકલિત બાળ સુરક્ષા યોજનાઓ, બાળલગ્ન પ્રતિબંધક ધારો, જુવેનાઇલ જસ્‍ટીસ એક્‍ટ-૨૦૧૫, પોકસો-૨૦૧૨ અને બાળકોની માનસિકતા અને મૂંઝવણને સમજવા અંગેની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. 
          આ વર્કશોપમાં બાળ સુરક્ષા અધિકારી જાસ્‍મિન પાંચાલ, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીર રમેશ પટેલ, મામલતદાર આર.આર.નાઘેરા, બાળ સુરક્ષા એકમના કર્મીઓ સહિત તાલુકાની આશાવર્કરો તેમજ નર્સ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.